________________
૨૭
માધ્યમિક શાળાનો અભ્યાસ કાળુપૂર - શાળમાં ટયુટેરિયલ હાઈસ્કૂલમાં થયેલે-આ શાળાનુ મકાન હતુ ત્યાં પહેલા માદશાહી ટંકશાળ હતી અને એક જાદુગર આવેલા તે કહેતા કે હજુ પણ અહિંની હવામાં ધન ઉભરાય છે એમ કહી, હવામાં હાથ વીંઝી, રેાકડા રૂપીયા ચાંદીના, ડબ્બામાં નાખી ખખડાવતા !
આ
આ શાળા બાબત ખીજી હકિકત વિચિત્ર છે. પછીથી તે મકાન ખાદશાહી ઘેાડાર થયેલું તેથી ત્યાંની રૂમે પતરાંથી માંધેલી-ધાડાના તબેલા માટે તે-અને રૂમેામાં શ્રી શાહ સાહેબનુ માધ્યમિક શિક્ષણુ થયેલું, જે વિષે, શ્રી સાહેબે એ લેખ લખ્યા છે. એક તે શાળાની રજત જયંતિ વખતે, શાળાએ મહાર પાડેલા અંકમાં, અને, બીજો શાળાના પ્રિન્સિપાલ શ્રી. એસ. ત્રિવેદી સાહેબના સ્મૃતિ અંકમાં.
તે વખતમાં માધ્યમિક શાળાએ ધેારણ પાંચમાંથી સાત વર્ષી શિક્ષણ આપતી. છેલ્લું વર્ષ તે જમાનામાં કેળવણી માટે ઘણુ' જ અગત્યનુ ગણાતુ. તે મેટ્રીકયુલેશન’-ટુકમાં, મેટ્રીક (\iatric) કહેવાતું, આ ધેારણ પાસ થાય એટલે નેાકરી પણ મળતી, અને, કાલેજમાં પ્રવેશ પણ મળતેા.
શ્રી કે. જી. શાહે આ શાળાના તેજસ્વી વિદ્યાથી હતા અને મેટ્રીકની પરીક્ષામાં ૧૯૬૩ની સાલમાં ગુજરાતનો બધી શાળાઓમાં અને મેટ્રીકની તે સમયની પરીક્ષા લેતી મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વિષયમાં ૨૦૦ માંથી ૧૩૫ માર્ક મેળવી પ્રથમ નંબરે આવેલા. તેમને સરકારી ઈનામ મળેલું અને શાળાના આચાય શ્રીએ સ્પેશ્યલ મેળાવડા કરી, યુવક કુમુદચન્દ્રને, તે સમયના
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org