________________
ગયેલા થોડા જેટલા કપાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? એના ઉપર વિશ્વાસ ન
કરે જોઈએ. ૧૩૪. ડુંક દેવું, નાને ઘા, જરા જેટલી આગ, અને
નાહ જે કપાય – આ ચારેયને તમારે વિશ્વાસ ન કરે જોઈએ, કારણ કે આ અ૫ હોવા છતાં
વધીને મહતું મોટું બની જાય છે. ૧૩પ. ક્રોધ પ્રતિના, માન વિનયન, માયા
મૈત્રીને અને લેભ તમામને નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને હણે. નમ્રતાથી માનને જ.
સરળ સ્વભાવથી માયા ઉપર અને સંપથી લેભ ઉપર વિજય મેળવે જેવી રીતે કાચબા પિતાનાં અગોને પોતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાન) પુરુષ પાપને અધ્યાત્મ મારફત સમેટી લે છે. જાયે અથવા અજાણ્યું કેઈ અધમ કાર્ય થઈ જાય તે પિતાના આત્માને એમાંથી તરત હઠાવી લેવો
જોઈએ. પછી ફરી વાર એ કાર્ય ન કરવું. ૧૩૯, ૌર્યવાન ધર્મરૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં
રત–લીને, દાન અને બ્રહ્મ ચર્યમાં ચિત્તની શાતિ પ્રાપ્ત કરનાર ભિક્ષુ ધર્મના આરામ(બગીચામાં વિચરે.
૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org