________________
૨૩
(૫) આયુ કર્મને હડ સાથે સરખાવવામાં આવે છે. જેવી
રીતે હડમાં પગ નાખેલી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી રોકાઈ જાય છે તેમ આયુ કર્મના ઉદયથી જીવ પિતાના
રીરમાં મુકરર સમય સુધી ગંધાયેલું રહે છે. (૬) નામ કર્મને ચિતારા સાથે સરખાવવામાં આવે છે.
જેમ ચિતાર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે તેમ આ કર્મના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહાની રચના
થાય છે (૭) ગેત્ર મને કુંભાર સાથે સરખાવવામાં આવે છે જેમ
કુંભાર નાના મોટા વાસણ બનાવે છે તેમ આ કર્મના
ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે (૮) અંતરાય કમને ભંડારી (મુનીમ) સાથે સરખાવવામાં
આવે છે. જેમ ભંડારી (ખજાનચી) દાતાને આપતાં અને મિશુકને લેતાં રોકે છે તેવી રીતે આ કમના ઉદયથી
દાન લાભ વગેરેમાં ગરબડ ઉભી થાય છે ચાર કર્મઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવર કવિ (૩) મેહનીય અને (૪) અંતરાયને ઘાતી કર્મ કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરે છે. જ્યારે બાકીના ચાર કર્મ : (૧) આયુ, (૨) નામ, (૩) ગોત્ર તથા (૪) વેદનીય કમને અઘાતી કર્મ કહેવાય છે, કેમ કે ને જીવના મૂળ સ્વરૂપને ઘાત કરતાં નથી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
H ઃ સમાપ્ત EF 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org