________________
33
ભારતના ઈતિહાસમાં કટોકટીને
સમય, શાળાની દિવસની નેકી દરમિયાન સાંજના સમયે શ્રી. કે. જી. શાહ સાહેબ તાસા પાળમાં આવેલી એક સમૃદ્ધ કાપડની શેઠ હીરાચંદ રતનચંદ નામની પેઢીમાં પાર્ટ ટાઈમ કેારસ પેાન્ડન્સ ટાઈપીસ્ટ તરીકે પણ નાકરી કરતા. ગુજરાતની શાળાઓને કટાટીને સમય. શાળાએ લગભગ છ મહિના મધ. સંચાલકે આર્થિક મુશ્કેલીમાં.
આ સમયે શ્રી શાહ સાહેબ પેઢીમાં ફુલ ટાઈમ થઈ ગયા અને પેઢીમાં ૧૯૪૨ થી ૧૯૫૨ સુધી નિષ્ડાથી કામ કર્યું. આર્થિક લાભ પણ સારા હતા. કમનસીબે પેઢીને મુશ્કેલી આવી અને શ્રી કે. જી. શાહ સાહેબની નિમણુંક ધી વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થઈ. ( મેલ કરવત, ફીર મેાચીકા માચી) છતાં કુદરતે એક દિવસ પણ એકાર રાખ્યા નથી. ( ૧૯૫૨-૫૩) આ શાળામાંથી વગર પગારે રન લઈ, શાળા શિક્ષક માટે જરૂરી B,Ed. ની ડીગ્રી મેળવી: ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ કલાસ: ૧૯૫૩-૫૪ અને શાળામાં જોડાઈ ગયા. ૧૯૫૪માં L, D. આટ્સમાં અંગ્રેજીનાં અધ્યાપકની જગા ખાલી પડી-નિમણુ કે ન થઈ. કુદરતની કરામત, અને ખીજા વર્ષે H. L. કામસ કોલેજમાં અ ંગ્રેજીના અધ્યાપક શ્રી K. C. પરીખની નિમણુંક G. U. ના ૨જીસ્ટ્રાર તરિકે થતાં, તે જગા જૂનના અંતમાં ખાલી પડી. આ વખતે અમદાવાદ એજ્યુકેશન સેાસાયટીના માનદ્ મ`ત્રી શ્રી S, M. શાહ સાહેબ હતા. જેએ ૧૯૩૫માં F. Y. Arts માં તેમના રીતે મેથેમેટીક્સના પ્રોફેસર હતા અને તેમને સારી એળખતા તેથી તેમની નિમણુંક, ઇન્ટરવ્યુની કડાકુટ વગર થઈ ગઈ. શૈક્ષણિક લાયકાતને ચાગ્ય તક મળી ગઈ.
૩
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org