________________
૩૨
સત્તાના એ વિભાગ – પુણ્ય
-
ક આપે સુખ અને દુ:ખ.
પુણ્ય : ૨૪ વર્ષ ના યુવાન કુમુદભાઈ-રાજકોટ ઈન્ટરવ્યુ આપવા સ્ટેશને ટીકીટ લેવા લાઈનમા ઉભેલા. પાછળ ઉભેલા એક ભાઈ એ ( ધમે ન્દ્રસિંહજી કાલેજના ચાલુ પ્રાક્રેસર જેએ અમદાવાદ આવેલા ને રાજકોટ જવા Qમાં ઉભા હતા ) પૂછ્યું : આપને કયાં જવું છે ? જવામ: રાજકોટ. પ્રશ્ન : રાજકોટમાં શું કામ છે ? જવાખ : ધર્મેન્દ્રસિહજી કાલેજમાં અગ્રેજીના અધ્યાપકના ઇન્ટરવ્યુ માટે. તરત જ શ્રી વ્યાસભાઈ કહે, ચાલા, હું ત્યાં પ્રેસર છું. મારી સાથે અમારી રૂમમાં ઉત્તરજો, તમારું કામ પતાવી દઇશું.
શ્રી કે. જી. શાહ તેમની રૂમમાં ઉતર્યાં. રૂમમાં બે જણ હતા. શ્રી વાસુદેવ વ્યાસ-સાયન્સના પ્રાધ્યાપક અને શ્રી જમુભાઈ પંડયા : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. ત્રણની ત્રિપુટી સુમેળથી રહ્યા, રાજકોટ જાગનાથ પ્લોટમાં, મજાની ભાડાની રૂમમાં, કાલેજની સામે જ.
Jain Education International
જુએ : પ્રબળ પુણ્ય વ્યક્તિને અણુધાયે અચાનક કેવે સુમેળ કરાવી આપે છે ! poor કે. જી. શાહ ઓ કામ કેવી રીતે પાર પાડશે તેની અકલ્પ્ય મુઝવણમાં હતા અને સદ્દભાગ્યે કેવું સુંદર મિલન કરી દીધું ! ! !
કનકી ગતિ ન્યારી,
અને યાપ
અધુ, કર્માંનકી ગતિ ન્યારી !
અમદાવાદ આવ્યા પછી ધી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સાહેબે તેમની શાળામાં જોડાઈ જવા કહ્યું અને બુક-કીપીંગને નવા વિષય દાખલ કર્યાં ૧૯૪૧-૪૨.
For Private Personal Use Only
www.jainelibrary.org