________________
૬૫૩.
૬પ૨. (લેકમાં વ્યાપેલા ! પુદ્ગલ પરમાણુ એક પ્રદેશ છે.
બે, ત્રણ આદિ પ્રરેશી થી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લૂખા સ્પર્શને એવો ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ માટે જેઠાવાથી બે-પ્રદેશી વગેરે સ્ક ધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂકમ અને બાદર (ધૂળ) સ્કંધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ,
અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ “લોક બધી તરફથી સૂક્ષ્મ-સ્થૂળ પુદ્ગલ-ધાથી
ખીચખીચ ભરેલ છે. આમાથી પુદ્ગલ કમરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા યોગ્ય નથી બનતા. કર્મ રૂપે પરિણા થવા ગ્ય પુદ્ગલ જીવના રણાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કમભાવને પામે છે. જીવ પોતે એને બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતું નથી. જીવ પાતાના રા અથવા દ્રષ રૂપી જે ભાવથી સંયુક્ત બની ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છે, તેનાથી તે ઉપ-રકત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે.
૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org