________________
૧૬૦
તેવી રીતે દેડી (જીવ) દેહસ્થ (શરીરમાં) રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે. અન્ય કઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ. ( આ પ્રમાણે વ્યવહારનયથી જીવ શરીરવ્યાપી છે, પરંતુ) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન ય પ્રમાણ છે તથા
ય લેક-અલેક છે, એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન-પ્રમાણ હેવાથી આત્મા પણ
સર્વવ્યાપી છે. ૬૪. જીવ બે પ્રકારના છે. સંસારી અને મુક્ત. બન્નેય
ચેતના સ્વભાવવાળા અને ઉપગ લક્ષણવાળા છે.
સંસારી જવ શરીર હોય છે અને મુક્ત જીવ અશરીરી. ૬૫૦. સંસારી જીવ પણ બે પ્રકારનું છે. ત્રસ અને સ્થાવર.
પૃથ્વીકાયિક, જળકાયિક, તેજકાયિક, વાઉકાયિક અને વનસ્પતિ-કાયિક, આ બધા એકેન્દ્રિય
સ્થાવર છે શખ વગેરે બે ઇન્દ્રિય, કીડી, વગેરે ત્રણ ઈન્દ્રિય, ભમરો વગેરે ચાર ઈન્દ્રિય, અને, મનુષ્ય-પશુ વગેરે પાંચ ઈન્દ્રિયવાળા “ત્રસ જીવ છે.
પ્રકરણ ૩૬ – સૃષ્ટિ સૂત્ર ૫૧. વાસ્તવિક રીતે આ લિંક અકૃત્રિમ, અનાદિનિધન,
સ્વભાવથી જ નિર્મિત, જીવ અને અજીવ થી વ્યાપ્ત અને સંપૂર્ણ આકાશને જ એક ભાગ છે તથા નિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org