________________
૧૫૦
૪૩. જે આદિ-મધ્ય–અંત વિનાનું છે, જે કેવળ એકપ્રદેશી
છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઈદ્રિ ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ-વિડીન-દ્રવ્ય “પરમાણુ
કહેવાય છે. ૬૪૪. જેમાં પુદ્ર (પુરાવાની–પૂરણની ) અને ગલ (ગળવાની)
ક્રિયાઓ થાય છે એટલે કે જે દ્રવ્ય તૂટે છે અને જાય છે એ પુદગલ કહેવાય છે સ્કંધની માફક પરમાણુના પણ સપ, રસ, ગંધ, વર્ણ, ગુણેમાં હંમેશાં પુરાવા છે અને મળવાની ક્રિયાઓ થતી રહે છે,
એટલા માટે પરમાણુ પણ પુદ્ગલ કહેવાય છે. ૬૪૫. (૬) ચાર પ્રાણ વડે વત મનમાં જે જીવે છે,
ભવિષ્યમાં જે જીવશે અને ભૂતકાળમાં જે જીવ્યા છે તે “જીવ દ્રવ્ય છે પ્રાણું ચાર છે : ૧. બળ, છે. ઇન્દ્રિય, ૩. આયુ અને ૪. ઉદ્ઘાસ. (કુલ ૧૦ પ્રાણ- મન, વચન, કાય-ત્રણ બળ, પાંચ ઈન્દ્રિયે, એક આયુ - એક ઉચ્છવાસ)
વ્યવહારનયની અપેક્ષાએ, સમુદ્દઘાન અવસ્થાને ઇડી, સંકેચ-વિસ્તારની શક્તિને લીધે “જી” પોતાના નાના અથવા મેટા શરીરના બરાબર પરિમાણને હોય છે, પરંતુ નિશ્ચયન અને અપેક્ષાએ “જીવ’ અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે પધરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજજવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કેઈ પદાર્થને નથી બનાવતો
(
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org