________________
૨૦૦
સમજવે. જેવી રીતે ગમનાથંક “ગ” શબ્દ દ્વારા ચાલતી ગાયને જ સમજવી, નહીં કે બેઠેલી.
(૭૧૨-૭૧૩). એવાણા-સમિતિ – ભિક્ષા–ચર્યાને લગતે વિવેક, ય નાચાર
(૪૦૪-૪૦૯) કરણ – પ્રવૃત્તિના સાધનરૂપ, વચન અને કાયા (૨૧)
અથવા ઇન્દ્રિ કર્મ - મન, વચન અને કાયાની શુભ અથવા અશુભ પ્રવૃત્તિ
અથવા વ્યાપાર (૬૦૧). એ નિમિત્તે બંધને પામનાર કર્મ– જાતીય સૂમ પુદ્ગલ-સ્કંધરૂપ દ્રવ્યકર્મ, જે જ્ઞાનાવરણય વગેરે આઠ પ્રકારે છે. કર્મના ફળ ઉદયને
અનુસાર થનારા રાગાદિ પરિણામ ભાવકમ છે. સૂત્ર ) કષાય – કેધ, માન, માયા અને ભરૂપી આત્મઘાતક વિકાર
(૧૨-૧૩૬) કાપત–લેશ્યા - ત્રણ અશુભ લેશ્યાઓમાંથી ત્રીજી અથવા જધન્ય
(૫૩૪–૫૪૧) કામ-ભગ – ઈન્દ્રિ દ્વારા ભગ્ય વિષય (૪૯) કાય – અનેક પ્રદેશના પ્રચય અથવા સમૂહે જેથી યુક્ત થયેલ દ્રવ્ય
કાયવાન બને છે (૬૫૯). જીવન પૃથ્વી વગેરે પાંચ સ્થાવરકાય તથા એક ત્રસ-કાય – એ પ્રમાણે છ જાતિના શરીરને છે કાય કહે છે (૬૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org