________________
૧૯૯
ઉપશાન્ત-કષાય- સાધકની અગિયારમી ભૂમિ (૧૧મું ગુણસ્થાન)
જેમાં કષાનું પણ ઉપશમન થઈ જવાને લીધે એ થોડાક સમય માટે ખૂબ શાંત બની જાય છે
(૫૦) ઉપશાન્ત -મેહ – ઉપશાન્ત કષાય ગુણસ્થાનનું બીજું નામ. ઉપાધ્યાય – પાંચ પરમેષ્ઠીમાં ચોથા પરમેષ્ઠી (૧),
આગમ-જ્ઞાતા સાધુ (૧૦) ઉદરી – જુઓ અવમોદય બાજુ સૂત્ર-નય – ભૂત અને ભવિષ્યથી નિરપેક્ષ કેવળ વર્તમાન
પર્યાયને પૂર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી
- ભગવાદી દષ્ટિ (૭૦૬–૭૦૭) ત્રષિ - રિદ્ધિ સિદ્ધિ સંપન્ન સાધુ (૩૩૬) એકવ-અનુપ્રેક્ષા – વૈરાગ્યમાં પ્રગતિ કરવા માટે પોતાના કર્મોનાં
ફળને ભોગવવામાં બધા જ અસહાય છે
તેવું ચિંતવન (૫૧૫) એકેન્દ્રિય – કેવળ સ્પર્શ – ઈન્દ્રિય ધારી - પૃથ્વી, જળ, વાયુ,
અગ્નિ અને વનસ્પતિ વગેરે જીવ (૬૫૦) અવંભૂત-નય – જે શબ્દને ક્રિયાવાળે યુત્પત્તિ–લભ્ય અર્થ થાય
છે તે દ્વારા એ ક્રિયારૂપ પરિણત પદાર્થને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org