________________
રર,
સમાચાર – ધર્મ ઉપદેશ (૩૦૧) સામાચારીના દસ પ્રકાર છે. સામાન્ય -- અનેક વિસદશ પદાર્થોમાં એક સદશ પરિણામ
દા. ત. બાલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું
(૬ ૬૭-૬૬૮) સામાવિક -- પાપારંભવાળા સમસ્ત કાર્યોથી નિવૃત્તિનું નામ
વ્યવહાર સામાયિક' કહેવાય (૪૨૭). તૃગ અને કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ ભૂતેમાં
સમભાવ (૪૨૮) એ “નિશ્ચય સામાયિક કહેવાય. સાવદ્ય – પ્રાણને પીડાકારી નીવડે એવી પકારી પ્રવૃતિ,
ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭) સાસ્વાદન - સાધકની બીજી ભૂમિ (બીજુ ગુણસ્થાન) આની
પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે થાય છે જ્યારે સાધક કન—ઉદય-વશ સમ્યક્ત્વથી ચુત બની મિત્વ અભિમુખ બને છે, પરંતુ સાક્ષાત્ મિથ્યાત્વ
અવસ્થામાં પ્રવિષ્ટ નથી થતા. (પપ૦) સિફળ – ભાતને કાગ અથવા ચાવલ (૪૪૮) તિર - ચૌદ ભૂમિ (ગુણ ધાન)- ગી ગયા બાદ, આઠ
કર્મોના નાશ થવાથી આઠ ગુણ પ્રગટે તેના ફળ સ્વરૂપે
શરીર છેડી લેકના અગ્રભાગ ઉપર જનારા (૫૬) સિદ્ધિ - મોક્ષ પ્રાપ્તિ (૨૧) સુનય - અપેક્ષાવાદ દ્વારા વિરોધ ધર્મને સમન્વય કરનારી
નિષ્પક્ષ દૃષ્ટિ (૭૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org