________________
૨૦
સૂક્ષમ-કષાય – સૂમ-સરાગ, સૂમ-સાંપરાય : સાધકની દસમી
ભૂમિ (દસમું ગુણસ્થાન ) જ્યાં તમામ કષાયે ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા પછી લેજ અથવા રાગ કોઈ સૂકમ અંશ જીવિત રહે
છે. (૫૫૯). સ્કંધ – બે અથવા અધિક પરમાણુઓના સંયોગથી ઉતપન્ન
યણુક વગેરે છ પ્રકારના સૂરમ-ધૂળ ભૌતિક તત્વ
(૬૬૦-૬૬૧, ૬૪૮–૯૫૦) જી -- - પ્રકારની મનુષ્યણી, તિર્યંચની અને દેવી (૩૭૪) સ્થાપના નિક્ષેપ - કેઈ પુરુષ અથવા પદાર્થના ચિત્રને, પ્રતિમાને
અથવા કઈ પદાર્થમાં કલિપત આકારને “આ એ જ છે એવું માની વિનયાદિ રૂપ
વ્યવહાર કરે (૭૪૦) સ્થાવર – પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને, વનસ્પતિ–આ
પાંચ કાવાળા એકેન્દ્રિય જીવ (પ) સ્થિતિ-કરણ – કઈ પણ કારણે અધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ
હેય તે પિતાને અથવા સાધમી બંધુને વિવેકપૂર્વક ધર્મમાર્ગમાં ફી આરૂઢ કર
(૨૪૦ ૨૪૧) ધિ - પરમાણુને આકર્ષક ગુરુ જે વિકર્ષણ ગુણને એમ
પામી બંધને હેતુ બની જાય છે (ર) સ્થાત્ -- “આવું જ છે એવી એકાંત હકને નિધિ કરી કદાચ
એવું પણ છે. આવા પ્રકારને સમન્વય સિદ્ધ કરનાર એક નિપાત (૭૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org