________________
૨૨૮ સમ્યક-ચારિત્ર - ઘત સમિતિ વગેરેનું પાલન વ્યવહાર ચારિત્ર'
છે (૨૬૩) અને નિજ સવરૂપમાં સ્થિતિ-સ્વરૂપ (૨૬૮), મેહાભ વિનાની સમતા અથવા
પ્રશાંત–ભાવ “નિશ્ચય ચારિત્ર” છે. (ર૭૪) સમ્યક્ર-મિથ્યાત્વ – જુઓ મિશ્ર'. સમ્યગ જ્ઞાન - સમ્યગુ-દર્શન-યુક્ત શાસ્ત્રજ્ઞાન “વ્યવહાર સભ્ય
જ્ઞાન (૨૦૮, ૨૪૫), અને, રાગ વગેરેની નિવૃત્તિમાં પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન “નિશ્ચય
સમ્યગ જ્ઞાન”. (૨પ૦,-૨૫૫) સમ્યગૂ-દશન -- ( સમ્યક્ત્વ) –સાત (નવ) તરાના
વ્યવહાર સમ્યગ દર્શન, અને, આત્મરુચિ
નિશ્ચય સમ્યગદર્શન (૨૨૦, ૨૨૧) સંગી-કેવળ - સાધકની તરમી ભૂમિ (તેરમું ગુણસ્થાન)
જ્યાં પૂર્ણ કામ થઈ ગયા પછી પણું શરીર બાકી રહી ગયું હોવાથી પ્રવૃત્તિ ચાલુ રહે છે.
અર્વત અથવા જીવન્મુક્ત અવસ્થા. (૫૬૨,૬૩) સાગ-ચારિત્ર – વ્રત, સમિતિ, ગુપ્તિ, વગેરેનું ધારણ અને
પાલન થયું હોય છતાં, રાગ ભાવને કારણે જે ચારિત્રમાં આહાર તથા યોગ્ય ઉપાધિના ગ્રહણું સ્વરૂપ ડોક અપવાદ સ્વીકારી લેવામાં આવે છે, એ સરાગ ચારિત્ર કહેવાય અને
એ નિશ્ચય ચારિત્રનું સાધન છે (૨૮૦) સંલેખના – સંયમની શક્તિ બાકી ન રહી હોય એટલે
વિધિથી સમતાપૂર્વક શરીરને ત્યાગ કર (સૂત્ર ૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org