________________
પાર કરીને ધીરે ધી ઉપર તરફ ગતિ કરવા માંડે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન–સૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનંદ-સાગર ઉછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અહંત અથવા
શ્વનમુક્ત દશા માં દિવ્ય ૩ દેશ મારફતે જગતમાં કલ્યાણ અને પ્રસાર કરતા વિચરણ કરે છે અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશા પામીને સદાને માટે આનંદ-સાગરમાં લીન થઈ જાય છે.
(૩) તાવ-દર્શન : એમ ત્ર. ખ ડનું છે. એમાં જીવ-અજીવ વગેરે માત ત નું તથા પાપ પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીત્રાત્મક પુદ્ગલપરમાણુ વગેરે છ દ્રવ્યને પરિચય આપીને એના સંચાગ તથા વિભાગ દ્વારા વિશ્વ સૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ-અનંતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૪) સ્યાદ્વાદઃ નામ ચોથા ખંડનું છે. એમાં અને કાન્ત-વાદને સંક્ષિપ્ત પરિચય અપાય છે. જેના દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે. આ ખંડમાં પ્રાણ, નય, નિક્ષેપ અને સપ્ત સંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયને હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ કા છે.
છેલે વીર સ્તવનથી આ પુસ્તક સમાપ્ત થાય છે.
સમાપન : આ ચાર ખંડેમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જેન-ધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માગને સર્વાગીણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org