________________
૪૨૨.
૪૨૩.
૪૨૪.
૪૨૫.
૪૨૬.
Jain Education International
k
વચનમય
વચનમય
( પર`તુ ) વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, આલેાચના-આ બધાંને કેવળ સ્વાધ્યાય કહેવામાં આવે છે. ( ચારિત્ર નહિ, )
(માટે જ) એ કરવાની શક્તિ અને સંભાવના હાય તે કયાનમય પ્રતિક્રમણુ વગેરે કર. આ સમયે જે શક્તિ નથી તે એ બધાંમાં શ્રદ્ધા કેળવવી એ ક વ્ય છે – શ્રેયસ્કર છે.
૧. સામાયિક, ૨. ચવિસત્થા (લાગલ્સ, ચાવીસ જિનનું સ્તવન ), 3. વંદના ( વાંદા ),
૪. પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ )-આ છ આવશ્યક છે.
(૧) તૃષ્ણ અને સેાનુ', શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવા એને સામાયિક કહે છે, એટલે કે, રાગ-દ્વેષ-રૂપ અભિવંગ રહિત ( ધ્યાન અથવા અધ્યયનરૂપ) ચાગ્ય પ્રકૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. જે વચન-ઉચ્ચારણની ક્રિયાના ત્યાગ કરી, વીતરાગ ભાવ પૂર્વક આત્માનું ધ્યાન કરે છે અને પરમ-સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org