________________
૪૧૬.
જે મુનિ આઠ પ્રવચન-માતાઓનું સમ્યગ આચરણ કરે છે એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે.
પ્રકરણ ૨૭: આવશ્યક સૂત્ર ૪૧૭
આ પ્રકારના ભેદ-જ્ઞાન (દેહ અને આત્મા જુદા છે તે ) ને અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દઢ કરવા માટે પ્રતિક્રમણ
વગેરે (છ આવશ્યક ક્રિયાઓ) કહું છું. ૪૧૮ પર-ભાવને ત્યાગ કરી, નિર્મળ સ્વભાવી આત્માને
ધ્યાતા આત્મ-વશી હોય છે. એને કમને આવશ્યક
કહેવામાં આવે છે. ૪૧૯. જો તું પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્મોની ઈરછા રાખે
છે તે તું પિતાને આત્મ-સ્વભાવમાં સ્થિત, સ્થિર રાખ. આથી જીવને સામાયિક ગુણ પૂર્ણ બને છે. એનામાં સ મ ન પ્રવેશે છે. જે શ્રમણ આવશ્ય કર્મ નથી કરતો એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત કામે આવશ્યક
અવકમાં કરવાં જોઈએ. ૪૨૧. જે નિશ્ચય-ચારિત્ર સ્વરૂપ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ
કરે છે એ શમણ વીતરાગ - ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે.
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org