________________
૧૧૩
૪ર૭. જે સર્વ સાવઘ(આરંભથી વિરત, ત્રિ-ગુપ્તિ-યુક્ત છે
હોય છે–બને છે-તથા ઈન્દ્રિ ઉપર વિજય મેળવ્યો છે જેણે તેનું સામાયિક સ્થિર કોટીનું હોય છે એમ કેવળિ ભગવાને ભાખ્યું છે. જે સર્વ ભૂતે (સ્થાવર અને ત્રસ ઇવે) તરફ સમભાવી છે એનું સામયિક સ્થિર પ્રકારનું હોય છે.
આવું કેવળિ શાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. (૨) શ્રી બાષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં નામોની
નિરુક્તિ તથા એમના ગુણને ગાવા, ગંધ-૫૫-અક્ષત વગેરેથી પૂજા-અર્ચા કરી, મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચ વિશતિ
સ્તવ”-ચોવિસ નામનું બીજુ અવશ્યક કહે છે. (૩) શ્રી વીર પ્રભુને વંદન કરવુ તે “વાંદણું" નામનું ત્રીજુ' આવશ્યક છે. (૪) નિંદા તથા ગોંયુક્ત સાધુનાં મન-વચનકાયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વ્રતાચરણવિષયક દેશે અગર અપરાધેની આચાર્ય સામે આલોચનાપૂર્વક શુદ્ધિ કરવી એને પ્રતિક્રમણ આવશ્યક કહે છે
૪૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org