SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ૩૮૨, ૩૮૩ ૩૮૧. પથારી, પલંગ, આસન અને આહાર–પાણીને અતિ લાભ હેય તે પણ જે થોડી ઈચ્છા રાખીને એછાથી પોતે સંતોષ માનતે હેય અને વધારે ગ્રહણ કરવાની ઈચ્છા ન રાખતું હોય એ સ તપમાં મુખ્યપણે અનુ-રકા સાધુ પૂજય છે. પરિગ્રહથી સંપૂર્ણ પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઈચ્છા મનમાં પણ ન લાવવી જોઈએ આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જી હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના અંધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે રાધુની આહારની શુદ્ધ ગષણ કેવી રીતે થાય ? પ્રકરણ ૨૬ઃ સમિતિ ગુસ-સૂત્ર (અ) આઠ પ્રવચન માતા ૩૮૪ ૧. ઇર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એવા | સમિતિ, ૪. આદાન-ભંડ-નિક્ષેપણ સમિતિ, અને, પ. પારિકાપનિકા (ઉત્સગ) સમિતિ – આ પાંચ સમિતિઓ છે. ૧. મને ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગતિએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy