________________
૧૦૪
૩૮૫. આ અષ્ટ પ્રવચન-માતાઓ છે. જેવી રીતે
સાવધાન-માતા પુત્રનું રક્ષણ કરે છે, બરાબર તેવી જ રીતે સાવધાની પૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાએ મુનિના સમ્યગ જ્ઞાન,
સમ્યગૂ-દર્શન અને સભ્ય-ચારિત્રનું રક્ષણ કરે છે. ૩૮૬ આ પાંચ સમિતિએ ચારિત્રમાં પ્રવૃત્ત થવા
માટે છે અને ત્રણ ગુપ્તિઓ તમામ અશુભ
વિષયેથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનના દેવ
જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ વગેરેમાં સ્થિતિ હોય છે. ત્યારે એ અગુપ્તિ-મૂલક પ્રમાદને રોકે છે કે જે તેનું કારણ છે. જ્યારે મુનિ સમિતિમાં સ્થિત થાય છે
ત્યારે ચેષ્ટા કરતી વખતે થનારો પ્રમાદ રેકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે અયતના-પૂર્વક ચાલનારને હિંસા
નો દેવ અવશ્ય લાગે છે, પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહ્ય હિંસા થઈ જાય તે પણ
એને કમબંધ નથી થતું. ૩૮૯. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર ૩૯૦. સાધુથી જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ
દ્રવ્ય હિંસા છે, ભાવ હિંસા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org