________________
૪૮૨.
૪૮૩.
૪૮૪.
૪૮૫.
Jain Education International
૧૨૪
પોતાનાં માટા કુળાના ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેએ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઇચ્છાવાળાએ એવી રીતે તપ કરવુ કે જેની બીજને ખબર સુધ્ધાં ન પડે. પેાતાના તપની પ્રશંસા પણ બીજા પાસે કરવી જોઈએ, ન કરાવવી જેઈએ.
જેવી રીતે વનમાં લાગેલી પ્રચ આગ ઘાસના ગજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનથી વાયુ અને શીલ દ્વારા પ્રતિત તપેામય અગ્નિ-એ બન્ને મળાને સસારના કારણભૂત કર્મ –બીજને બાળી નાખે છે.
પ્રકરણ ૨૯ : ધ્યાન સૂત્ર
( પાંચમું સભ્યતર તપ : ‘ધ્યાન ’)
(૫) જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું, અને જેવી કીત વૃક્ષમાં એની જડ, મુખ્ય છે - ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમાન ધર્માનું મૂળ ‘ધ્યાન' છે, સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે; અને, ચિત્તની જે ચ'ચળતા છે તેનાં ત્રણ રૂપ છે: ૧. ભાવના, ૨. અનુપ્રેક્ષા, અને ૩. ચિંતા ( ચિ ંતન )
For Private Personal Use Only
www.jainelibrary.org