________________
૧૨૫
જેવી રીતે પાણીના સંયોગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનાર
આત્મ-રૂપ-અગ્નિ પ્રગટ થાય છે. ૪૮૭ જેને રા. કેપ અને મેહ નથી, તથા મન,
વચન, કાયારૂપ ભેગોને વ્યાપાર (પ્રવૃત્તિ) નથી તેનામાં શુભાશુભ કર્મોને સળગાવી નાખનારો
ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને બેઠેલે શુદ્ધ
આચા- અને પવિત્ર શરીરવાળે ધ્યાતા
સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯. પયંકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને
રોકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર લગાવી, એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસોચ્છવાસ લે
જ્યાં સુધી પૂર્વ–કમને નાશ ન થાય ત્યાં સુધી એ પિતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી. બધાં ( સત્વ) પ્રાણુઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી, તથા ચિત્તને નિશ્ચલ કરી દયાન ધરે.
૪૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org