________________
૨૬૪.
૨૬૫
શ્રતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સંયમ-રૂપ યોગને ધારણ કરવામાં અસમર્થ બને તે મોક્ષ પ્રાપ્ત કરી શક્તો નથી જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તે તે ત્યાં સુધી પહોંચી શક્તિ નથી અથવ' અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શકતી નથી, તેવી રીતે (શા દ્વારા મોક્ષમાર્ગને જાણી લીધા પછી પણ) સત્—ક્રિયાથી–રહિત-જ્ઞાન ઈષ્ટ–લક્ષ પ્રાપ્ત કરાવી શકતું નથી. જેવી રીતે અંધની આગળ લાખો-કરોડે દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્ર-શૂન્ય પુરુષનું વિપુલ શાય-અધ્યયન પણ અર્થહીન છે.
૨ ૬૭. ચારિત્રસંપન્ન પુરુષનું અપમાં અપ જ્ઞાન પણ ઘણું
કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ
નિષ્ફળ છે. (આ) નિચય ચારિત્ર ૨૮. નિશ્ચય નયના અભિપ્રાય અનુસાર આત્માનું, આત્મામાં,
આત્માને માટે તન્મય થવું એ જ સમ્યફ-ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org