________________
૨૬૯.
૨૭૦.
૨૭૧.
૨૭૨.
૨૭૩.
૨૭૪.
Jain Education International
૦
જેને જાણી ચૈાગી પાપ અને પુણ્ય બન્નેના પરિહાર કરે છે એને જ ક-રહિત નિવિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે.
જે રાગને વશ થઈ પરદ્રયૈામાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પેાતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ પર-ચરિતાચારી મને છે.
જે સ`ગ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન મનીને આત્માને જ્ઞાન-દન–મય સ્વભાવ-રૂપ જાણે છેદેખે છે એ જીવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. જે ( આ પ્રકારના ) પરમામાં સ્થિત નથી. એનાં તપશ્ચરણુ અથવા નતાચરણ વગેરેને સ`જ્ઞ ધ્રુવે માલ-તપ (અજ્ઞાન તપ ) અને ખાદ્ય-નૃત( અજ્ઞાન વ્રત ) કહ્યાં છે.
શૂન્ય અજ્ઞાની ) મહિના મહિનાનું
જે ખાલ ( પરમા તપ કરે છે અને
( પારણામાં ) દાભના
મગ્ર-ભાગ
જેટલુ' ( એટલે નામ–માત્ર ) ભેાજન કરે છે એ સુખ્યાત ધર્મની સેાળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતા નથી.
વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધર્મને ‘શમ ’ રૂપ કહેવામાં આવ્યા છે. માહે અને ક્ષેાભ-રહિત આત્માનું નિર્મળ પરિણામ જ ‘શમ’ અથવા ‘સમતા' રૂપ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org