________________
૭૩
* વિચાર-વલેણ પુસ્તિકા મળી-વાંચી-આભાર, પશુ આજકાલ અમલ કરનાર કેટલા? છતાં મહેનત નિષ્ફળ નહિ જાય તેમ સમજીને ચાલવુ.
* અગાઉ મેં લખેલ કે આપશ્રીને સંસ્કારા વારસામાં મળેલ છે તે યથાર્થ છે. સાત ક્ષેત્રમાં પણ સમ્યગ્ર-જ્ઞાન -દાનનું કાર્ય ખાસ તન મન ધનથી કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. ખૂબખૂબ અનુ મેાદના. જ્ઞાનાવરણીય ક”ના ભૂક્કા ખેલાવી રહ્યા છે. આપતુ પુસ્તક સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ વારંવાર વાંચવા જેવુ છે. ધન્યવાદ.
જૈન જયતિ શાસન, મિચ્છામિ દુક્કડં ઇચ્છામિ સુક્કડ, શિવમસ્તુ સર્વ જગત:
એક લેઈટ અભિપ્રાય
શ્રી નવીનચન્દ્ર રમણલાલ ઘેખરીયા, અમદાવાદ,
ભાઈશ્રી કુમુદ્રભાઈ, તમારી બન્ને ચાપડીએ પેસ્ટ મારફત મળી, તે માટે આભાર. તમે જે ધગશથી જૈન ધર્મના પ્રચાર કરે છે તે માટે મારા ખાસ અભિન ંદન. ઇશ્વર તમને આ કાર્ય માટે લાંબુ આયુષ્ય આપે અને જૈન ધના પ્રચાર કરતા રહેા તેવી મારી પ્રાર્થના છે.
卐
Jain Education International
卐
For Private Personal Use Only
www.jainelibrary.org