________________
૫૫
લેખ આવેલે કે અત્યારે આપણા દેશમાં ૮૫૦ જીવંત વ્યક્તિઓ પિતાને અવતાર યા ભગવાન કહેવડાવે છે. ભારતના લોકોના અંધશ્રદ્ધા અને અજ્ઞાન આવા દંભી ઢોંગી, પાખંડી ને ધુતારાઓને પોષવાના સાધન બની રહે છે. આ બધા ભગવાને મોટે ભાગે અન્યાય, અનીતિ, અધમ અને કાળા બજારોના નાણથી પોષાતા હોય છે........ આ લેખ વાંચવા વિચારવા જેવું છે.
-
(૩) શ્રી જસવંતલાલ વ. શાહ, મુંબઈ
પુસ્તક ખૂબ સુંદર છે. ઘણી ઉપયોગી માહિતીસમજણ છે. વાંચતાં ઘણો આનંદ થાય છે. ક્રિયાઓમાં વિવેક દષ્ટિની જરૂર ઉપર ભાર મૂકતા જે વિચાર-મૌકિતકે આપ્યા છે એ પણ ઘણા સુંદર છે. ઘણી જગ્યાએ મેં મારા વિચારોને પડઘો જા...આપના વિચારો, સંશાધન પ્રવૃત્તિ ખૂબ અનુમોદનીય છે. આપને ત્યાં બધાની કુશળતા ઈચ્છું છું.
(૪) શ્રી શાન્તિલાલ એમ. કઠારી, મુંબઈ
આ કાળમાં ધર્મના સંસ્કારોને દઢ બનાવે, શ્રદ્ધા સુદઢ બનાવે તેવા ધાર્મિક સાહિત્યની ખાસ આવશ્યક્તા છે. એટલે તમે આટલું મોટું પુસ્તક પ્રગટ કરાવીને વિના મૂલે મોકલે છે તે ધમની ઉત્તમ પ્રભાવના કરી કહેવાય. માતા-પિતાના પુનિત સ્મરણ માટે આથી ઉત્તમ માગ બીજે કયો હોઈ શકે? ફરી ફરી અભિનંદન આપીને વિરમીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org