________________
૨૨૯
આવતા અને તે આજ સુધી બનાવવામાં આવે છે, ને ભારતના સકળ જેન (વેતામ્બર) સંઘ વરખને શુદ્ધ અને પવિત્ર તરીકે વ્યવહાર કરતાં આવ્યા છે અને તે વસ્તુ ઉત્તમ પડ્યું છે !
આ જ રીતે ચામડાને ઉપગ તે ચિરકાળથી વિવિધ રીતે ઢોલ-નગારા વગેરે દ્વારા દેરાસરમાં પણ થતેજ આવ્યા છે
(અને હવે વાંચે ધંધાદારી પોતાનું બચાવનામું.) સાધુજી કહે છેઃ ઉપરનું કબુલ કર્યા પછી વરખના વિષયમાં આંતરડાં વગેરેની વાત તે તદ્દન બનાવટી લાગે છે. વિશેષ તે અમદાવાદ, સુરત, મુંબઈના વરખ બનાવવાવાળા તે કહે છે કે પરદેશથી રાસાયણિક રીતે બનેલા સિન્ટેટિક કાગળની તૈયાર બુક આવે છે. એના કાગળના પડ વચ્ચે ચાંદીના પતરા ને કૂટી વરખ બનાવાય છે. (બાલ, કંઈ કહેવું છે?)
અને, ત્રણ પ્રકારની સામગ્રી (જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ) નું વર્ણન કરી, તંત્રીશ્રીએ કહેલા, જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યો (જેમનાં નામ આપવાની હિંમત નથી એમ લાગે છે!) . મૃતિપૂજક જૈન શ્રાવકોને સલાહ આપે છે (કેમકે દિગંબર મૂર્તિ પૂજક તે પ્રભુ પ્રતિમાને એકવાર અભિષેક સિવાય અઠકતા જ નથી અને અષ્ટ પ્રકારી પૂજા, અચિત્ત દ્રવ્યોથી, પ્રભુ સન્મુખ, હાથમાં દ્રવ્ય રાખી, પૂજાને દુહો બેલી, દ્રવ્ય-પદાથે થાળીમાં મૂકે છે. અનુકરણીય સુંદર વિધિ માનીએ છીએ. અને સ્થાનક ફારસી–તેરાપંથીને તે મૂર્તિ-પૂજા ન હોવાથી વરખને સવાલ જ નથી) કેઃ (૧) વરખ વાપરતા કેઇને અટકાવવા નહીં. (૨) વરખ વિષે માંસાહારની વાત કરવી તે તે તદ્દન ગેરવ્યાજવા જ છે. (બરાબર), અને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org