________________
પ્રકરણ ૪૧ : સમન્વય સૂત્ર કર૨. પક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાન્ત રૂપે બતાવે
છે અને સંશય વગેરેથી હિત છે તે શ્રુતજ્ઞાન
કહેવાય છે. ૭૨૩. વસ્તુના કોઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા
દ્વારા જે લેકવ્યવહારને સાધે છે એ નય છે. નય શ્રતજ્ઞાનનો ભેદ છે અને વિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કેઈ પણ એક ધર્મને ગ્રહણ કરે તે નયનું લક્ષણ છે, કારણ કે એ સમયે એ જ ધર્મને વિવક્ષા છે, બીજા ઘની નહિ. એ નયે (વિરેાધી હોય છતા પણ) સાપેક્ષ હોય તે સુનય' કહેવાય છે અને નિરપક્ષ દ્વાય તે હય કહેવાય છે. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહાર સિદ્ધ થાય છે
૭૨૫
૭૨૬.
( વાસ્તવમાં જે જોઈએ તો લેકમાં) જેટલાં વચન–પંથ છે એટલા નય છે, કારણ કે દરેક વચન વક્તાના કેઈ ને કઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે, અને એવા વચનમાં વસ્તુના કોઈ પણ એક ધમની જ મુખ્યતા હોય છે, એટલા માટે જેટલા નય સાવધા૨ણ (હઠગ્રાહી) છે એ બધા પર–સમય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org