________________
૧૭૮
૭૧૯.
૭ર ૦.
સ્વ દ્રવ્યાદિ ચતુષ્ટય (ઉપર કહેલાં ચાર) અને પદ્વવ્યાદિ ચતુષ્ટય – બનેની અપેક્ષાએ એક જ વસ્તુ (૩) સ્યાદ્ અસ્તિ અને સ્થાત્ નાસ્તિ સ્વરૂપ થાય છે અને ધર્મોને એક સાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવકતવ્ય છે આ પ્રમાણે પિતપોતાને નયની સાથે અર્થને યેજના કરવાથી (૪) સ્વાદ અવકતવ્ય, (૫) સ્ય અતિ
ન વકતવ્ય. ૬) સ્વાદનાતિ અવકતવ્ય અને (૭) સ્વ-અરિ-નાસ્તિ અવક્તવ્ય બને છે - ચાતુ” પદ તથા નય-નિરપેક્ષ હોય ત્યારે જ સાતેય ભંગ દુય ભ ગી કહેવાય છે. જેવી રીતે કે વસ્તુ અતિ જ છે, નાસ્તિ જ છે, ઉભયરૂપ જ છે, અવક્તવ્ય જ છે, અતિ અવક્તવ્ય જ છે, નાસ્તિ અવક્તવ્ય જ છે અથવા અસ્તિ નતિ અવકતવ્ય જ છે. કેઈ એક જ અંશ અથવા દછિકેણ ઉપર જોર દેવું અથવા આગ્રહ શખ તથા બીજાની સર્વથા ઉપેક્ષા કરવી તે દુનય છે.) વસ્તુના એક ધર્મને ગ્રહણ કરવાથી એના પ્રતિપક્ષી બીજા ધર્મનું પણ ગ્રહગ આપોઆપ થઈ જાય છે કારણ કે બન્ને ધર્મો વસ્તુના સ્વભાવ છે. એટલા માટે તમામ વસ્તુના ધર્મોમાં સહભંગીની યોજના કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org