________________
૩૦ ૨૦૦ માંથી ૧૪૦ પરંતુ ઈન્ટર આટર્સમાં પહેલો નંબર મેથેમેટીસ વાળા વિદ્યાથીનો આવેલ-કારણ સ્વાભાવિક છે. આ વિષયમાં હોંશિયાર વિદ્યાર્થી ઘણુ માર્કસ મેળવે એટલે શ્રી કે. જી. શાહનો નંબર કોલેજમાં બીજે. સ્કોલરશીપ મળી. કોલેજના બે વર્ષ એક વિષય : અર્ધ માગધી હતો. શાહ સાહેબે જૈન–પાઠશાળામાં સારૂં ધાર્મિક જ્ઞાન મેળવેલું એટલે એમને ફસ્ટ ઈયર તથા ઈંટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માકર્સ આવતા અને તેમના પ્રોફેસર સાહેબો દરેક પેપર ઉપર Good રીમાસ લખતા.
કમની વિચિત્રતા તો જૂઓ : B. A. માં સ્પેશ્યલ વિષય (First love) તરીકે અધ માગધી વિષય રાખવાની તીવ્ર ઈચ્છા સ્વાભાવિક હોય જ, પરંતુ તકદીરની તદબીરતે સમયે B. A. માં આ વિષય રખાતે નહિ તેથી કુમુદભાઈએ English અંગ્રેજી વિષય પસંદ કર્યો અને મુંબાઈ યુનિવર્સિટીની B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં, કોલેજમાં બીજા નંબરે, પસાર કરી, ૧૯૩૮, અને સ્કોલરશીપ મેળવી.
આ સમય દરમિયાન અમદાવાદમાં બે કોલેજો razuya1HI 741415 H, L. College of Commerce અને L. D. Arts College.
આ સમયમાં વિદ્યાથીઓ M. A. સાથે LL. B. કરી શકતા, કેમકે લો કોલેજના વર્ગો સાંજના લેવાતા.
બી. એ. પાસ કરી એટલે ટયુટોરીયલ હાઈસ્કુલના પ્રિન્સિપાલ સાહેબે, શ્રી કે. જી. શાહને બોલાવી, શાળામાં શિક્ષકની નોકરી આપી અને M. A, ના પીરીચડ ભરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org