________________
૨૯
બે વર્ષ-જુનિયર-સીનીયર, જુનિયર પરીક્ષાઓ કોલેજ લેતી. સીનીયર પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટી લેતી. બી. એ.ની અમદાવાદમાં, અને, એમ. એ.ની મુંબઈ યુનિવર્સિટીના મકાનમાં મુંબાઈ લેવાતી.
શ્રી કુમુદચન્દ્ર F. Y. B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં (૧૯૩૩-૩૪) પસાર કરી, પરંતુ તેમના પિતાશ્રીની ઈચ્છાથી કેલેજ છોડી દઈ, અમદાવાદમાં “યાશિક કેલેજ ઓફ ફેમસ (ખાનગી ટયુશન આપતી સંસ્થા)માં, એક વર્ષ મુંબઈની
ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરનો “સેક્રેટેરીઅલ ડીપ્લેમાં કર્સ” તથા “પીટમેન્સ શેટ-હેન્ડ કોર્સ કર્યો અને તેમાં સારી ફત્તેહ મેળવી. તદુપરાંત આ કોર્સની લંડન ચેમ્બર આફ કેમ. ની પરીક્ષાઓ મુંબઈ લેવાતી, તે પણ તેમણે આપી અને ડીસ્ટીંકશનના સટીફીકેટ મેળવ્યા. (૧૯૬૪-૩૫) ત્યાર બાદ એક મીલમાં સેક્રેટરીના હાથ નીચે એપ્રેન્ટીસ રહ્યા, પરંતુ તેમાં કંઈ રસ-કસ ન જણાતા શ્રી . જી. શાહ ઈન્ટર આટર્સ નો અભ્યાસ કરવા ફરીથી માતૃ-સંસ્થામાં જોડાયા લગભગ ૧૯૩૬ના જુલાઈની શરૂઆતમાં. સહ-વિદ્યાથીઓ કહે : કે. જી. શાહ, તમને મુશ્કેલી પડશે, લેજીક વિષય ઘણે ચાલી ગયો છે. પ્રભુ ઈચ્છા બળવાન છે. ત્રણ ચાર દિવસમાં લોજીકના શિક્ષકની બદલી થઈ અને નવા લેખકના શિક્ષકે એક લેઇક (તકશાસ્ત્ર)ના બને વિભાગને આવરી લેતાં પુસ્તકની ભલામણ કરી. કુમુદભાઈએ તે પુસ્તક ખરીદ્ય ને લગભગ મેઢે કરી લીધું. કુદરતની કરામત તો જુઓ-ખુદા દેગા તો પર ફાડકે દેતા હૈબને પેપરમાં પ્રશ્નો આ પુસ્તકમાંથી. કે. જી. શાહ કોલેજમાં તેમના વિષ-લેજીક સાથે-માં ફર્સ્ટ આવ્યા, લોજીકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org