________________
1 ક ત ત સ - 3 પરમ કૃપાળુ દેવકી જય ! મહાવીર સ્વામી ભગવાનકી જ પારસનાથ ભગવાનકી ! આદિનાથ ભગવાનકી વસ મ સ ત ન કી જય.
* શુદ્ધાત્મા છું થા ધી રે સે મેં લે પ્રેમ બે લે આદર દેકર બે લે જરૂરત હોને પર બે લે
ત્રણ તત્ત્વ ચાર ભાવના મેક્ષમાગ–ત્રણ રત્ન ૧ સુ – દેવ ૧ મૈત્રી ભાવના સમ્યગૂ દર્શન ૨ સુ – ગુરુ ૨ પ્રમેહ ભાવના સમ્યગૂ જ્ઞાન – ધર્મો ૩ કરુણા ભાવના સમ્યગૂ ચારિત્ર
૪ માધ્યસ્થ ભાવના
સુ
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા, મહા – મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ, લઈ જા, તું હી હું છું તે, તુજ દરશનાં દાન દઈ જા.
૧૨ ભાવના + ૪ ભાવના (ભાવે કેવળજ્ઞાન) ૧ અનિત્ય ભાવના ૫ અશચિ ભાવના ૯ સંસાર ભાવના ૨ અશરણુ ભાવના ૬ આસ્રવ ભાવના ૧૦ લેકસ્વરૂપ ભાવના ૩ એકવ ભાવના ૭ સંવર ભાવના ૧૧ ધિદુર્લભ ભાવના ૪ અન્યવ ાવના ૮ નિર્જરા ભાવના ૧૨ ધ એ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org