________________
એ પુત્રને ધિક્કાર છે !
-
મા - બાપનું માને નહિ, સેવા કરી ણે નહિ ભીના કરી કારા કર્યો, ઉપકાર ન માને માતના, દેવું કરી પરણાવીયા, દેવું ભરે ના ખાપનું, પરણ્યા પછી જુદો રહ્યો, દુશ્મન – પણે દાવા કરે, માજો કરે મનફાવતી, માત મરે દાણા વિના, દેવ – મદિર સમા આપણા, આશિષ લ્યા અતર થકી,
એ પુત્રને ધિક્કાર છે, એ પુત્રને ધિક્કાર છે. ૧ ટા થકી મેરા કર્યાં, એ પુત્રને ધિક્કાર છે. ૨ વળી ઘરેણાં પણ અપાવીયા, એ પુત્રને ધિક્કાર છે. ૩ પત્ની લઈ ને સાથમાં, એ પુત્રને ધિક્કાર છે. ૪ હોટલ સીનેમામાં જઈ, એ પુત્રને ધિક્કાર છે. પ મા-બાપ સાચા વ છે. માતા-પિતા ભગવાન છે.
એ ઉપકાર કેમ ભૂલાય ?
ટગ - મગ પગ ટકતા નહિ, ખાઈ ન શકતે! ખાજ, ઊંટી ન શકતા આપથી, લેશ હતી નહિ. લાજ..૧ તે અવસર આણી દયા, બાળકને સુખ આપે દુ:ખ વેઠીને, એ વેડીને, એ ઉપકાર
મા
માપ,
અમાપ....૨
Jain Education International
અમૃત છાયા અમૂલ્ય સ્નેહ
માતા – પિતા અમૃત છાયા, એ અર્વાનમાં અમૂલ્ય છે, ખળક ભૂલે સેવા કરવી, એ તે હીમાલયન ભૂલ છે. ૧ અડસઠ તીરથ ઘેર આંગણે, તેા તીરથ કરવા કાં જઈ એ ? એ ચરણાના ચરણામૃતથી, ગંગા-જળનુ કાંઈ મૂલ્ય નથી. ર
–
For Private Personal Use Only
www.jainelibrary.org