________________
૯
હવે આપણે કોઈ જન પમીને તેમના મુખ્ય પુસ્તક વિષે પૂછીએ તે તે ક્ર-કન્ય—મૂઢ ખની જશે. અને ગમે તે એકાદ નામ, કલ્પસૂત્ર, તત્ત્વાથ સૂત્ર, એવું આપશે. કેમકે આવું એક પુસ્તક તેના ખ્યાલમાં નથી જે કાઈ પશુ ધસીને જૈન ધર્મ” ના પુસ્તક તરીકે ભલામણ કરી શકાય અને તેને જૈન દર્શનના મેક્ષ માને, સમગ્ર ખ્યાલ આપી શકાય, તેથી જે એકાદ પુસ્તક ૨૦૦ થી ૩૦૦ પાનાનું હોય તે તે લેાકપ્રિય પુસ્તક થાય અને લેખક પણ અમર (') કીર્તિ મેળવે. પુસ્તકનું નામ Jainism at a Glance 41 The Essence of
6
Jainism યાના જોન ધ નું માત્ર દેશન' અથવા જૈનધર્મના મૂળ તત્ત્વી' આપી શકાય.
"
વિષયે ખ્રી કરી, વિદ્વાન ગીતા મુનિરાજનુ માદન મેળવી-ભલે સમય જાય અને પુરુષાર્થ કરવા પડે, પણ એક સુંદર પુસ્તક જીવન-ભરનું જ્ઞાન ટુકમાં ઢાળી શકાય તે એક સરસ કામ થઈ જાય.
અભ્યાસી અને કાકુશળ એવા આપશ્રી આ ખામત હાથમાં ત્યા તેા અસ'ભવિત નથી.
હું તે ઘણા વર્ષોથી આવે! વિચાર કરૂ છું. પરંતુ આ ખાખતનું' ઊંડું' વાંચન નહી હોવાથી મારૂં'ગજી નથી, નહિતર હું પ્રયત્ન જરૂર કરત
તા આ મામત ખાસ વિચારી, રસ લઈ, પ્રયત્ન કર તા જિનશાસન દેવ પણ સહાય કરે અને આપનું – ગરછનું—તથા દેવ ગુરુ ધનુ-નામ રાશન થાય.' અસ્તુ. જવામા આવ્યા પશુ એકેય આશાજનક નહી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org