________________
૧૦
“તમે સૂચવેલ કામ જરૂર કરવા જેવું છે. એમાં શંકા નથી. પણ આ અંગે પહેલાં પણ પ્રયત્ન થયા છે. તેનું પરિણામ જોતાં સર્વને સ્વીકાર્ય અને ગ્રાહ્ય બને એવું કામ થવું આ પણ સમાજના હાલના સંગોમાં શકય નથી.
વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી,-બધાને એમ છે. કે અમારા વ્યક્તિગત વિચારોને માન્યતાઓને પણ સ્વીકાર થાય તે એ પુસ્તકને અપનાવીએ.
જૈન ધર્મને સંપૂર્ણ પરિચય સર્વગ્રાહ્ય બને તેવો આપ &ય તે તે માટે ઘણી રૌયારી જોઈએ. તમે લખે છે કે જીવનભરનું જ્ઞાન ટૂંકમાં ઢાળીને આપવું, તે હજુ જીવનભરનું જ્ઞાન જ ભેગું કરવાનું બાકી છે !
આવા કેટલાક પ્રયત્નો થયા છે પરંતુ સર્વ સ પ્રદાને સકુન હોય અને પ્રમાણભૂત તરીકે લીએ અપનાવ્યું હોય તેવું થયું નથી ' વગેરે, વગેરે.”
ઉપરનું લખાણ વાંચતાં એક ખ્યાલ એ બંધાય છે કે શ્રા “સમણસુત્ત પણ ન ધર્મના અક પુસ્તક તરીકે વિશ્વવ્યાપી થયું નથી–કદાચ હજુ તે પૂર્વમાન્ય બની શકયું નથી કે શ્રી ઉમવતીજીના “તત્વાર્થ સૂત્ર” ગેરેની જેમ શાસ્ત્ર તરીકે બધાએ અપનાવ્યું જણાતુ નથી, છતાં એક અમુલ્ય કાર્ય તે જરૂર થયું છે. જૈન ધર્મ સાર ફક્ત
કામાં છે તેના પાયા ઉપર, દરેક લે કની શેડો સમજુતી સાથે, એગ્ય સુધારા વધારા સાથે, ગદ્ય (PROSE) માં પુસ્તક તરીકે કોઈ વિદ્વાન સાધર્મિક કે ગીતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org