________________
ગુરુ બહાર પાડે–પરિશ્રમ જરૂર થાય-સમય પણ જાયપણ “નંબર બે' તરીકે જિન શાસનની અનન્ય સેવા ભક્તિ થાય અને દરેક ભાષામાં ભાષાંતર થાય તે વિશ્વ વિખ્યાત થાય.
શાસન દેવ આ કાર્ય માટે કે મુમુક્ષુને પ્રેરણા આપે !
મૂળ પુસ્તકના પૂઠા ઉપરથી ઉતારા
(૧) સમગ્ર જૈન સમાજ સંમત એવા “સરમણ મુત્ત' નામના 2 થની નિષ્પતિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા વર્ષના અવસરે એ એક મી ઉપલબ્ધિ એમ સૌએ સ્વીકાર્યું. મુનિશ્રી વિદ્યાનંદજી મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી મુનિશ્રી નથમલજી
શ્રી જિનેન્દ્ર વણજી
(૨૪ જન ધમી એની છેલા બે હજાર વર્ષોમાં નહોતી થઈ તેવી સંગીત ભગવાન મહાવીરના ૨૫૦ ૦માં કલ્યાણક વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાય ના મુનિએ. અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી, અમૃતકુંભ સમે, સર્વ-સંમત સારરૂપ ગ્રંથ આપ્યો તે આ “સમણું સુત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org