________________
૨૨૪
છે તે નય “શબ્દ–નય કહેવાય છે. એ ત્રણ પ્રકારના છે : શબ્દનય, સમભિરૂઢ નય અને એવં ભૂત નય. એ ઉત્તરોત્તર સૂક્ષમ છે. (૬૯) આમાંથી પ્રથમ શબ્દ નય લેકશાસ્ત્રમાં સ્વીકૃત એક Wવાચી શબ્દમાંથી સમાન લિંગ, કાકવાળા શબ્દોને જ એકાÁવાચી માને છે, અસમાન લિંગ વાળાને
નહિ. (૭૦૮) શાસન - સાધુના બેસવા, સૂવા વગેરેના ઉપકરણ
ફલક, પાટ વગેરે (૪૭૩) શલ્ય – કાંટાની માફક પીડાકારી માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય
અને નિદાનશલ્ય-આ ત્રણ ભાવરૂપી પારમાર્થિક
શલ્ય (૨૭. પ૭૯ શિક્ષા-વત – શ્રમણ ધર્મની શિક્ષા અથવા અભ્યાસમાં હેતુરૂપ
સામાજિક વગેરે ચાર વ્રત (૩૨૪) શીલ - સાધુના અનેક ગુણ (૫૫૫) શીલ-વ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતના રક્ષ ત્રણ ગુણવ્રત
અને ચાર શિક્ષાવત (૩૦૦) (વાત શીલવત)
(શ્રાવકના કુલ ૧૨ વ્રત) શુકલ-લે – ત્રણ શુભ લેવાથી અંતિમ ઉત્કટ અથવા
શુભતમ (પ૩૪, ૫૪૪) શહ–ભાવ – કમેના ઉદય, ઉપશમ અને ક્ષય વગેરથી નિરપેક્ષ
જીવને શૈકાલિક સ્વભાવ અથવા તવ (૧૮૮, ૧૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org