SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ છે તે નય “શબ્દ–નય કહેવાય છે. એ ત્રણ પ્રકારના છે : શબ્દનય, સમભિરૂઢ નય અને એવં ભૂત નય. એ ઉત્તરોત્તર સૂક્ષમ છે. (૬૯) આમાંથી પ્રથમ શબ્દ નય લેકશાસ્ત્રમાં સ્વીકૃત એક Wવાચી શબ્દમાંથી સમાન લિંગ, કાકવાળા શબ્દોને જ એકાÁવાચી માને છે, અસમાન લિંગ વાળાને નહિ. (૭૦૮) શાસન - સાધુના બેસવા, સૂવા વગેરેના ઉપકરણ ફલક, પાટ વગેરે (૪૭૩) શલ્ય – કાંટાની માફક પીડાકારી માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય-આ ત્રણ ભાવરૂપી પારમાર્થિક શલ્ય (૨૭. પ૭૯ શિક્ષા-વત – શ્રમણ ધર્મની શિક્ષા અથવા અભ્યાસમાં હેતુરૂપ સામાજિક વગેરે ચાર વ્રત (૩૨૪) શીલ - સાધુના અનેક ગુણ (૫૫૫) શીલ-વ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતના રક્ષ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત (૩૦૦) (વાત શીલવત) (શ્રાવકના કુલ ૧૨ વ્રત) શુકલ-લે – ત્રણ શુભ લેવાથી અંતિમ ઉત્કટ અથવા શુભતમ (પ૩૪, ૫૪૪) શહ–ભાવ – કમેના ઉદય, ઉપશમ અને ક્ષય વગેરથી નિરપેક્ષ જીવને શૈકાલિક સ્વભાવ અથવા તવ (૧૮૮, ૧૯૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy