________________
૭૭
૨પ૨. જેનાથી તત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ
સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને
જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે,
શ્રેયમાં–હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શારાનમાં “જ્ઞાન” કહેવામાં
આવ્યું છે. ૨૫૪. આત માને જે અબ દ્વ-પૃષ્ટ (દેહ-કર્માતીત), અનન્ય
(અન્યથી રહિત), અવિકોષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિક૯૫) દેખે છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત
શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ
આત્માને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિ-યુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત
કરે છે. ર૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક)ને જાણે છે,
જે બાાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્ય-અત્યંતર-એકબીજા-સહવત છે.)
૨ ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org