________________
૭૬
૨૪૭,
૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગદર્શન
મૂલક તપ, નિયમ, સંયમમાં સ્થિર બની, કમ-મળથી વિશુદ્ધ (સંયમી સાધક) જીવન પર્યત નિષ્કપ ( સ્થિર – ચિત્ત) બની વિહરે છે. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુક્ત બની અપૂર્વ-શ્રુતનું અવગાહન કરે છે તેમ તેમ
નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહૂલાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દેરી પરેવેલી સેય પડી ગયા પછી
ખવાઈ જતી નથી એવી રીતે સ-સૂત્ર જીવ અર્થાત્ શાસ્ત્ર-જ્ઞાન-યુક્ત છવ સંસારમાં રહેવા છતાં નાશ
પામતે નથી. ૨૪૯. પરંતુ સમ્યક્ત્વરૂપી રત્નથી રાહત અનેક પ્રકારના
શાને જ્ઞાતા, આરાધના વિહીન હેઈ, સંસારમાં અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે.
જે વ્યક્તિમાં એક પરમાણુ જેટલા પણ રાગાદિભાવ ૨૫૧, વિદ્યમાન છે એ બધાં આગમનો જ્ઞાતા હોવા છતાં
પણ આત્માને નથી જાણતો. આત્માને નહિ જાણવાથી અનાત્માને પણ નથી જાણતું. આ પ્રમાણે જ્યારે એ જીવ-અજીવ તાવને નથી જાણતું ત્યારે એ સમ્યગુ–દષ્ટિ કેવી રીતે હોઈ શકે?
૨૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org