________________
૧૦૦
પ્રકરણ ૨૫ : વ્રત સૂત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ મહાવ્રત અને સ્વીકાર કરીને વિદ્વાન
મુનિ જિનેશ્વર દેવે ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૫. નિઃશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હોય છે,
કારણ કે નિદાનશલ્ય, મિથ્યાત્વ-શલ્ય અને માયાશલ્ય – આ ત્રણ શલ્યથી મહાવ્રતોને ઘાત થાય છે. જે વ્રતી એક્ષ-સુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને (પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઇચ્છા કરે છે એ કાચના ટુકડા માટે વૈડૂર્ય મણિને ગુમાવે છે. (૧) કુલ, નિ, જસ્થાન, માગણાસ્થાન વગેરેમાં જીવેને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ ( આત્યંતર ) પરિણામ પહેલું અહિંસા
બિત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમનું હૃદય, તમામ શાસ્ત્રોનું
રહસ્ય, તથા તમામ વ્ર અને ગુણેનો પિંડભૂત સાર છે. ૩૬. (૨) સ્વયં પિતાને માટે અથવા બીજાને માટે ક્રોધ
વગેરેને અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તે પોતે બોલવું જોઈએ અને ન તો બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજુ સત્ય વ્રત કહેવાય છે.
૩૬૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org