________________
ર૦૫
ચતુર્દશ – ચૌદ આવ્યંતર પરિગ્રહ, ૧૪ ગુણસ્થાન, ૧૪ જીવ
સ્થાન, ૧૪ માગણાસ્થાન, આ બધા ૧૪-૧૪ હેય છે. ચારિત્ર – મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં નિમિત્ત રૂપ
ગુણ-વિશેષ (૩૬) ચેતના – જીવમાં જ્ઞાન-દર્શનની તથા કતૃત્વ-કૃવની નિમિત્તભૂત
મૂળ શક્તિ (૧૮૫) ચાવિત-શરીર – આત્મહત્યા દ્વારા છૂટનારું શરીર (૭૪૨) ચુત-શરીર – આયુષ્ય પૂરું થતાં સ્વયં છૂટનારું શરીર (૭૪૨) છશ્વસ્થ – અલપઝ (૪૯૭) જિન - ઇન્દ્રિય – જી તથા કષાય – જયી વીતરાગી
અહત ભગવાન (૧૩) જીવ – ચાર શારીરિક પ્રાણાથી અથવા ચૈતન્ય પ્રાણથી જીવવાને
કારણે આત્મ-તત્વ જ જીવ છે. (૬૪૫) આ ઉપગ લક્ષણવાળું (૫૯૨, ૬૪૯) ક્રિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણનામાં અનંત છે. (૬૨૫-૬૨૮), જ્ઞાનને લઈને સર્વગત હેવા છતાં (૬૪૮)પ્રદેશોની અપેક્ષાએ કાકાશપ્રમાણ છે જે પિતાની સંકેચ-વિસ્તારની શક્તિને
કારણે દેહ પ્રમાણ હોય છે (૬૪૬-૪૭) છ–સ્થાન – જીવોના ત્રાસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર વગેરે
ચૌદ ભેદ (૧૮૨. ૩૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org