________________
૨૦૩
ખર–કમ -- કોલસા બનાવવા, પશુઓ પાસે ભાર વહન કરાવ,
વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણીઓને પીડા
પહોંચાડ્યા વિના થઈ શક્તા જ નથી. (૩૨૫) ગ0 -- ત્રણથી અધિક પુરુષો અથવા સાધુઓને સમૂહ (૨૬) ગણ - ત્રણ પુરુષ અથવા સાધુઓને સમૂહ, અથવા,
સ્થવિર સાધુઓની પર પરા (૨૬) ગણધર – તીર્થકરના સાધુ સમુદાયના નાયક જે અત-ઉપાદિષ્ટ
જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે. (૧૯) ગતિ - એક ભવથી બીજે ભવ જવું તે આવી ગતિ ચાર છે
૧. નારક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ (પર) ગહણ – રાગાદિને ત્યાગ કરી કરેલા દોષને ગુરુની સમક્ષ
પ્રગટ કરવા (૪૩૦) ગુણ - દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશમાં તથા તેની સમસ્ત પર્યામાં
વ્યાપી રહેલ ધર્મ, દા.ત મનુષમા જ્ઞાન અને
કેરીમાં રસ (૬૬૧) ગુણવ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતમાં વૃદ્ધિ કરનારાં દિગવત,
દેશાવકાસક વ્રત તથા અનર્થ કંડ નામનાં ત્રણ વ્રત
(૩૧૮) ગુણસ્થાન - કમેના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની.
ઉત્તરેતર ઉન્નત ૧૪ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) (વિશેષ જુઓ સૂત્ર ૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org