________________
૨૦૨
કેવળ-લબ્ધિ – કેવળજ્ઞાનની માફક અર્હ તા તથા સિદ્ધોની નત્ર
અનંત જ્ઞાન, અનંત દન, અનંત
લબ્ધિઓ સમ્યક્ત્ત્વ, ન ત ચારિત્ર અથવા સુખ, તથા અનંત દાન, લાભ, ભેગ, ઉપભાગ તથા વીય (૫૬૨)
કેવળ-વું. – કેવળજ્ઞાનવત્ જાણવા-જોવાની અનંત શક્તિ
(૬૨૦)
વળ-સુખ
કેવળી
Jain Education International
-
-
(અવ્યાબાધ સુખ) : કેવળજ્ઞાનવત્ ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ અનંત-સુખ અથવા નિરાકુળ આનંદ, (૬૨૦)
ક્ષેપક કષાયાનો ક્ષય કરનાર સાધક (૫૫૫)
ક્ષપણુ ધ્યાન વગેરે દ્વારા કષાયેાના સમૂળા નાશ કરવા જેથી એ ફરીથી ઉત્પન્ન ન થવા પામે (૫૫૭)
ક્ષમા દસ ઉત્તમ ધર્મમાંથી પ્રથમ ઉત્તમ ધર્મ (૮૫, ૧૩૫) ક્ષીણ-કષાય – સાધકની બારમી ભૂમિ (૧૨ મું ગુરુસ્થાન) જેમાં કષાયેાના સમૂળગે નાશ થઈ જાય છે. (પ૬૧)
-
ક્ષીણ-માત ક્ષીણ-કષાય ગુણસ્થાનનું બીજું નામ. ખેચર – વિદ્યાના પળ વડે આક્રાશમાં વિચરણ કરવામાં સમ એવા મનુષ્યાની એક જાતિ-વિશેષ, વિદ્યાધર (૨૦૪)
કેવળજ્ઞાન, કેવળ દન વગેરૅ શક્તિઓથી સપન્ન અતિ પરમેષ્ઠી (૫૬૨-૫૬૩),
For Private Personal Use Only
www.jainelibrary.org