________________
૨૩
કે, કે, જી. શાહ સાહેબને! ક્ષિપ્ત પરિચય
તથા
તેમના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તક વિષેના કેટલાક અભિપ્રાય:
સત્યવ, ધ ચર, સ્વાધ્યાયાત્ મા પ્રમદિતવ્યમ
* Lives of great men all remind us, We can make our lives sublime, And departing, leave behind us, Foot-prints on the sands of time, આ છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.
,,
Human life is such where there is less to enjoy and more to endure.
ગુજરાતમાં કેટલા મહાનુભાવાએ પેાતાના જીવન ચરિત્ર ( Biography અને Autobiography)ના પુસ્તકે છપાવેલા છે જે જીવન-ઘડતરમાં ઉપયાગી થઈ પડે, અને, તેમાંથી વિવેકપૂવ ક જે અપનાવવા જેવી ખાખતા લાગે તે અપનાવવાથી આપણુ જીવન ઉન્નત અને, અને, અન્યને પણ તેમાંથી માદન મળે.
Jain Education International
અહિં તા શ્રી શાહ સાહેબને થોડા પરિચય આપવા પ્રયત્ન કરીએ છીએ. આશા છે કે તે વાંચવાથી સ ંસારનુ સ્વરૂપ સમજશે અને પાઠક પેાતાના જીવન વિષે પણ વિચારી શકશે.
For Private Personal Use Only
www.jainelibrary.org