________________
૧૪૫
પ૭૩. (પરંતુ) જેની સામે (પોતાનાં સંયમ, તપ વગેરે
સાધનાને) કેઈ ડર અથવા કઈ પ્રકારની ક્ષતિની આશંકા નથી અને માટે ભોજનને ત્યાગ ઉચિત નથી. જે તે ( છતાં પણ ભેજનને ત્યાગ કરી) મરવા જ માગતે હેય તે કહેવું પડશે કે એ
મુનિપણાથી જ વિરક્ત થઈ ગયું છે. ૫૭૪. સંખના બે પ્રકારની છે: ૧. આત્યંતર, અને,
૨. બાહ્ય. કષાને પાતળા પાડવા તે આત્યંતર
સંલેખના અને શરીરને પાતળું પાડવું તે બાહ્ય સંલેખના. પ૭૫. (સંલેખના ધારણ કરનાર સાધુ) કષાયોને પાતળા
પાડી ધીરે ધીરે આહારનું પ્રમાણ ઘટાડે. જે તે રોગી હૈય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હોય, તે
આહારને સર્વથા ત્યાગ કરી દે. પ૭૬. જેનું મન વિશુદ્ધ છે એની પથારી નથી થાસની કે
નથી પ્રાસુક ભૂમિની. એનો આત્મા જ એની પથારી છે. (નેધ : સંલેખને ધારણ કરી હોય એને માટે પ્રાસક ભૂમિમાં ઘાસની પથારો કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે- આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું કથન કરવામાં આવ્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org