________________
૧૪૮
૫૭૦.
પ૬૮. ઊર્વ અર્થાત્ મુક્તિનું લક્ષ્ય રાખનારો સાધક કદિ
બાહ્ય વિષયોની આકાંક્ષા ન રાખે. પૂર્વ કર્મોનો ક્ષય
કરવા માટે જ આ શરીરને ધારણ કરે. પદ, પૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકણુને
પણ. જ્યારે મરણ આવશ્ય–ભાવી છે ( નક્કી છે ), તે પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. એક પડિત મરણ (જ્ઞાન–પૂર્વક મરણ) સેંકડે જાતિ એટલે જ એને નાશ કરી નાખે છે, એટલા માટે એવી રીતે મરવું જોઈએ જેથી “મરણ” “ સુ-મરણ” બની જાય.
(મૃત્યુ મહોત્સવ બની જાય.) પ૭૧. અસંભ્રાન્ત (નિર્ભય) સપુરૂષ એક પંડિત-મરણે
મરે છે અને તરત જ અનંત મરણને -- વારંવારના મરણનો અંત કરી નાખે છે સાધક ડગલે પગલે દોષની આશંકાને (સંભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દેષને પણ પાશ (જાળ) સમજે એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન-પુર્વક શરીરને છોડી દે.
૫૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org