________________
૧૪૩
એ સમયે જ
આ ( ચૌદમા ) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત ઊંચે જવાના સ્વભાવવાળા એ અયાગી કેવળી અશરીરી તયા ‘ઉત્કૃષ્ટ આઠે ગુણ્’વાળા બનીને હમેશ માટે લેાકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. ( એમને સિદ્ધ’ કહે છે. ) ( સિદ્ધના આઠ ગુણુ : આઠેક ના ક્ષય થવાથી આ આઠ ગુણ પ્રગટ થાય છે. જ્ઞાન, ૨. અનંત દન, ૩. સુખ, ૪. અનંત ચારિત્ર ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુ, ૮. અનંત વીય.)
૧. અનંત અવ્યાબાધ
૫૬૬. સિદ્ધ જી આઠે માં ( ૧. જ્ઞાનાવરણીય, ૨. દશનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ્ય, ૬. નામ ક, ૭. ગેાત્ર ક, ૮. આંતરાય ક ) થી રહિત, સુખમય, નિર ંજન, નિત્ય, ઉપરોક્ત આઠે ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હંમેશાં લેકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે.
પ્રકરણ ૩૩ : સ લેખના સૂત્ર
(સથારા )
શરીરને નાવ અને જીવને
નાવિક કહ્યા છે.
૫૬૫.
૫૬૭.
Jain Education International
આ
જેને
સસાર
મહિષ જન
સમુદ્ર
તરી
For Private Personal Use Only
સમાન
જાય
www.jainelibrary.org