________________
૫૯૨.
૫૯૩.
૫૪.
૧૯૫.
૫૯૬.
Jain Education International
૧૪૯
(૧) જીવનું લક્ષણ ઉપયેગ છે. એ અનાદિ નિધન છે. શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પેાતાના કમના કર્તા તથા ભાકતા છે.
(૨) જેને હું મેશાં સુખ-દુ:ખનું જ્ઞાન નથી, જે હિત પરિકમ ( પેાતાના ભલા માટે ઉદ્યમ) કરતા નથી તેમજ જેને પોતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ જને અજીવ કહે છે.
અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : ૧ પુદ્ગલ, ૨. ધર્માંદ્રવ્ય, ૩. અધર્મ દ્રવ્ય, ૪, આકાશ, અને ૫. કાળ માં પુદ્દગલ, રૂપ વગેરે ગુણવાળુ' દાવાને લીધે, કૃતિ ક ( મૂર્ત) છે. બાકીનાં ચાર અમૂર્તિ ક (અમૂર્ત) છે.
(૩) આત્મા (જીવ) ભૂત' છે, એટલા માટે એ ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી. વળી અમૂ` પદ્મા નિત્ય ડાય છે એટલે આત્મા નિત્ય છે. આત્માના આંતિરક રાગાદિ ભાવ જ નિશ્ચય દૃષ્ટિએ બધ' ના કારણ છે અને બધન સંસારના હેતુ કર્યા છે.
રાગ–યુક્ત આત્માં જ ફ`બંધ કરે છે. રાગ--રહિત આત્મા કર્મોથી મુક્ત બને છે. જીવાના બંધનું આ કથન સપ્રેપમાં નિશ્ચય દૃષ્ટિએ કહ્યું છે.
For Private Personal Use Only
www.jainelibrary.org