________________
આ દેવત
(૨) પ.પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ.સા., દેવલાલી,
તમારૂં લખાણ રસપ્રદ હોય છે. મામક અને હળવી શૈલી હોવાથી વાંચવું ગમે. વળી અત્યારની પરિસ્થિતિની આલોચના પણ બિલકુલ ઠીક હોય છે.
ખરેખર તે તમારા લેખે સામયિકોમાં આવવા જોઈએ. પુસ્તકે કેટલા હાથમાં પહોંચે ?
પાર હોવાથી પર છે
(૩) પ.પૂ. મુનિશ્રી મનેચંદજી મ. સા.
તમારી કૃતિ પડ-રસ-મૂતી મળી, વિહંગાવલોકન ક્યું. બધું થોડું થોડું પણ ઘણું બધું પિરસાયું છે. વર્તમાનમાં બહુલતયા દષ્ટિ ફેર થઈ ગયો હોવાથી બધાને ન પણ ગમ પર તુ આ વિષે જે તમે મહેનત
કરી છે તે આપણા માટે ગુણકારી જ છે. (૪) પ.પૂ. મુનિશ્રી સુયશચંદ્રજી ઠા. ૪, બીકાનેર.
ધર્માનુરાગી ભક્તિવત અત્યંત માયાળુ સરળ-સ્વભાવી નવકાર મહામંત્રના આરાધક સુશ્રાવકરન કુમુદચંદ્રભાઈ આદિ સમસ્ત પરિવાર પ્રતિ ધર્મ લાભ... આપની નવીન પુસ્તક શ્રેણની વાત જાણું, આનંદ. જ્ઞાનસેવા જ ઉત્તમ સેવા છે.
(૫જય જિનેન્દ્ર કેલમ-શ્રી ધમપ્રિય-મુંબાઈ સમાચાર.
(અ) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ : સંકલનકાર તથા પ્રકાશક છે. કુમુદચંદ્ર જી. શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ (બ) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો–સંકલનકાર તથા પ્રકાશક ઉપર મુજબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org