________________
નથી. કહેવાય છે કે પરદેશમાં તેમના નેતાઓના બાવલાં સુરક્ષિત હોય છે ને કોઈ રાજકારણું તેમનું અપમાન કરે જ નહિ. હા – અમુક કાળે જ્યારે વિચાર – સરણું બદલાય અથવા રાજ્ય – વ્યવસ્થા બદલાય ત્યારે આ બાવલાંઓની ભાંગ ફાડ પણ થાય છે.
બેલો, હવે તમને નેતાજી થવાના કોડ થાય છે ખરા?
અમુક જેનોની ઘેલછા – પિતાના ધર્મગુરુઓના રસ્તા’માગ 'ના બેડ મુકાવવાની – મુકાયા પછી કે જેવા પણ જાય છે કે તેની કેવી અવદશા થાય છે!
પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બારસા સૂત્ર વંચાય છે જે આપણી શાસ્ત્રીય ભાષામાં છે અને જે ૫ ટકા સાંભળનારા પ્રાચે જાણતા હોતા નથી છતાં ૨૧ વખત સાભળવાથી મોક્ષ મળે માટે કેટલાક અહેભાવથી સાંભળતા હોય છે. ૨૧ વખત કેવી રીતે સાંભળવાથી મોક્ષ મળે તે તો બિચારા કયાંથી જાણે અને જાણે છે તે આચરણ સહેલું નથી.
સાધુજી જે બારસા સૂત્ર વાંચન ઝડપથી પુરૂં કરી નાખે તો શ્રાવક પ્રશંસા કરે છે – સાંવત્સરિક પ્રતિક્રમણ માટે પણ અમે આવી પ્રશંસા સાંભળીએ છીએ !!
હવે આ બારસા સૂવ ગદ્યમાં છે (Prose) પરંતુ હસ્તલિખિત પ્રતોમાં લખાણના અક્ષરે ગણુને ગ્રન્થનું માપ શ્લોકમાં દર્શાવવાની પદ્ધતિ પ્રમાણે શ્રી બારસા સૂત્રનું માપ લગભગ ૧૨૧૫ કલોક જેટલું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org