________________
૧૭૧
પ્રકરણ ૩૯ : નય સૂત્ર ૬૯૦. શ્રુતજ્ઞાના આશયથી યુક્ત “વસ્તુના અંશને
ગ્રહણ કરનાર’ જ્ઞાનીના વિકલ્પને “નય કહે છે. એ જ્ઞાનથી જે યુક્ત છે તે જ જ્ઞાની છે. નરસ વિના મનુષ્યને સ્યાદ્વાદને બોધ નથી થતું. એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહને
ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જાણ જોઈએ ૬૯૨. જેવી રીતે ધર્મ-વિહોણે મનુષ્ય સુખ ઇચછે છે અથવા
કઈ પાણી વિના પિતાની તરસ છીપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપને
નિશ્ચય કરવા માગે છે. દિ૯૩,
તીર્થકરેના વચનના પ્રકાર બે છે : સામાન્ય અને વિશેષ અને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂળ પ્રતિપાદક “ના” પણ એ જ છે: ૧. દ્વવ્યાર્થિક નય અને ૨ પર્યાયાથક નય બાકીના બધા નયે આ બે નાના જ અવાંતર ભેદે છે (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને પ્રતિપાદક છે અને પર્યાયાર્થિક
નય વસ્તુના વિશેષ અંશ પ્રતિપાદક છે) દ૯૪, દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક
નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે, અને પર્યાયાર્થિક ત્યની વિષયભૂત વસ્તુ વિશેષાંશ) દ્રવ્યાર્થિક નયને માટે અવસ્તુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org